સાવધાન આજકાલ બજારમાં મળી રહ્યા છે નકલી ફળ-ફળાદી જાણો નકલી ફળ ને કઈ રીતે ઓળખવા - Tilak News
સાવધાન આજકાલ બજારમાં મળી રહ્યા છે નકલી ફળ-ફળાદી જાણો નકલી ફળ ને કઈ રીતે ઓળખવા

સાવધાન આજકાલ બજારમાં મળી રહ્યા છે નકલી ફળ-ફળાદી જાણો નકલી ફળ ને કઈ રીતે ઓળખવા

ઉનાળાની ઋતુ આવતા દરેક લોકો ફળ નું પ્રમાણ ખાવાનું વધારી દેતા હોય છે. તેમના આહારમાં નિયમિત રીતે ફળનું સેવન કરતા હોય છે. પરંતુ આજકાલ બજારમાં સાચા ફળો મળતા નથી બજારમાં પણ ભેળસેળવાળા ફળો મળી રહ્યા છે. ઉનાળાની ઋતુ આવતાની સાથે બજારમાં તરબૂચ નું આગમન થઈ ગયું હોય છે.

તે તેમને ઉનાળાનો ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તરબૂચ માં ૯૦ ટકા પાણી હોય છે. અને પાંચ ટકા ખાંડ હોય છે. અને ઉનાળામાં તરબૂચનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે. તે ઉપરાંત તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઈબર પણ મળી આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે ઉનાળાની સિઝનમાં ઘણા બધા લોકો તરત જ માં લાલ અને સુંદર દેખાવ માટે ઇન્જેક્શન આપતા હોય છે. સામાન્ય લોકો માટે ઇન્જેક્શન વાળા તરબૂચ ને ઓળખો ઓળખવા સરળ નથી. ખાસ કરીને તરબૂચનું ને અંદર લાલ રંગ કરવામાં આવે છે. અને તે તેથી તે અપવાદ રૂપે લાલ અને ખૂબ જ વધારે રસ દર લાગે છે.

ઘણી વખત તરબૂચ ને ઝડપથી મોટો કરવા માટે પણ આ પેસ્ટીસાઈડ ના ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે.આ આમા રાસાયણિક રીતે પકવેલા ઇન્જેક્શન વાળા તરબૂચ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે નુકસાનકારક સાબિત થઇ શકે છે. ઇન્જેક્શન આપેલા તરબૂચમાં નાઈટ્રે સિન્થેટિક ડાય એટલે કે મેથેનોલ પીડો અને કાર્બાઇડ અને ઓક્સિટોસિન તેવા રસાયણો મળી આવે છે.

તે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઇ છે. પરંતુ આજકાલ લોકો તરબૂચના વધારે ભાવ લેવા માટે તે ઉપરાંત તરબૂચનો લાલ કલર બતાવવા માટે લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તે આંતરડાના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે.

આજે અમે તમને એવા એવી જાણકારી આપવાના છીએ કે તે ફક્ત આપણા તરબૂચ માટે પણ તરબૂચમાં ઇન્જેક્શન દ્વારા તમામ પ્રકારના ફળો અને શાકભાજી ની બનાવટી રીત કઈ રીતે પકડવામાં આવે? આજકાલ બજારમાં મળતાં તરબૂચ સામાન્ય કુદરતી રીતે પકવેલા તરબૂચ છે કે ઇન્જેક્શન આપી અને પેસ્ટીસાઈડ આપેલા તરબૂચ છે.?

તે વિશે આજે અમે તમને જાણકારી આપવાના છીએ. ઘણી વખત એ નક્કી કરવા માટે  સપાટી ઉપર સફેદ કલરનું પીળા કલરનું પડ જોવા મળે અને તમે તેમને ધૂળની માફક સાફ કરી નાખો છો પરંતુ તે તરબૂચ પકવવા માટે કાર્બાઇડનો પાઉડર હોય છે. તે પાઉડર અને અતિશય ઝડપથી પકવવા માટે ઉપયોગમાં લેવાયેલ હોય છે.

આ કારબીદનો પાવડર કેરી અને કેળા પકાવવા માટે પણ ખૂબ જ વધારે ઉપયોગમાં લેવાય છે. તેથી તેમને કાપતાં પહેલાં તરબૂચ ને સરખી રીતે પાણીમાં ભૂરી અને યોગ્ય રીતે સાફ સફાઈ કરવી જોઈએ. તે ઉપરાંત તરબૂચ નું ફળ વેલા ઉપર થતું હોય છે. તેના વજનના કારણે તેમને જમીન ઉપર વાવવામાં આવતો હોય છે.

જમીન ઉપર હોવાના કારણે તે નીચેનો ભાગ નો રંગ  ઉડી જતો હોય છે. અથવા તેમનો નીચેનો ભાગ સફેદ થઈ જતો હોય છે. પરંતુ ઉપરનો ભાગ સામાન્ય રીતે લીલા કલરનો હોય છે. જો તરબૂચની ઇન્જેક્શન આપવામાં આવે છે. તો તરબૂચ નો કલર ચારેબાજુથી સમાન દેખાતો હોય છે. તેનો અર્થ થાય છે. કે તરત જ કૃત્રિમ રીતે પકવામાં આવ્યું છે.

તે ઉપરાંત જો તરબૂચનો થોડો ભાગ બહારથી પીળિયો દેખાય છે. તો તે તમારા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ છે. કારણ કે તરબૂચમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ રહેલું હોય છે. તે આપણા શરીરમાં ઝેર ફેલાવાનો કામ કરે છે. એટલા માટે જો તમે તરબૂચ કાપી નાખો છો.

ત્યાર પછી તેમાં સફેદ કલરના ફીણ જોવા મળે છે. તો એવું સમજવું કે તે તરબૂચ ખાવા લાયક નથી. પરંતુ ધ્યાન રાખો કે ઘરમાં હંમેશા તરબૂચ લેતી વખતે તરબૂચ અને ચારે બાજુથી નિરીક્ષણ કરી અને ઉચકીને લેવું જો તરબૂચ ભવન વજનમાં અત્યંત હળવું હોય તો તે તરબૂચના ખરીદવું.

વજનમાં અત્યંત હળવા હંમેશા ઇન્જેક્શન આપી અને તૈયાર કરવામાં આવેલું હોય છે.  સ્પષ્ટ વાત એ છે કે કુદરતી રીતે પાકેલું તરબૂચ પાણીથી ભરપૂર હોય છે. તે વજનમાં હળવો હોતું નથી. તેથી અત્યંત ભારે હોય તેવું તરબૂચ ખરીદવું જોઈએ તે ઉપરાંત તરબૂચ અને જો ઇન્જેક્શન દ્વારા કરવામાં આવ્યું હોય તો તરબૂચ આજુબાજુ ચારેબાજુથી સમાન દેખાતો ન હોય એટલા માટે ઘણી જગ્યાએ લાલ અથવા ઘણી જગ્યાએ ભેગા કલરનું તરબૂચ દેખાતું હોવું જોઈએ.

એટલા માટે તરબૂચના કટકા કરી અને પાણી ભરેલા વાસણમાં નાખવાના થોડીવાર પછી તે પાણી ભરેલા પાત્રમાં તરબૂચ નો હલવો ગુલાબી રંગ અથવા લાલ રંગ દેખાય તો તમારે સમજી લેવાનું કે તરબૂચ ઇન્જેક્શન આપી અને પકવવામાં આવ્યું છે. તે ઉપરાંત કરવું કરજો લીલા કલરનો વેક્સ લગાડવામાં આવ્યું હોય તો તમે ગરમ પાણીની સાથે તેમનું માં વિનેગર ઉમેરી અને તેમને ઉખેડી શકો છો.

વિનેગર ઉપરનો  વેક્ષ ગરમ પાણીથી દૂર થઈ જશે તેનાથી તમને ખબર પડી જશે કે તેમને વેક્સ લગાવતા પહેલા તરબૂચ નો રંગ કુદરતી રીતે કેવો હતો. પરંતુ જો તમારા તરબૂચ ની છાલ નો અંદરનો ભાગ સફેદ અથવા લીલા કલરનો છે. તો તમારે એમ માનવું છે કે તરબૂચ કુદરતી રીતે પાકેલું છે.