હિંદુ ધર્મમાં શ્રી ફળ ને અતિશય પવિત્ર ફળ તરીકે ગણવામાં આવે છે. તે ઉપરાંત કોઈપણ દેવી-દેવતાની પૂજા નારિયળ વગર અધૂરી ગણવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નારિયેળને ખૂબ જ પવિત્ર અને શુભ ગણવામાં આવે છે. તે ઉપરાંત તેમની તમામ પ્રકારની પૂજા નો ઉપયોગ થાય છે.
તમામ પ્રકારના મંદિરોમાં નાળિયેર અર્પણ કરવાનો રિવાજ છે. નારિયેળને હિન્દુ ધર્મમાં શ્રીફળ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે નારિયેળને અતિશય પવિત્ર માનવામાં આવે છે. ફક્ત તેના ધાર્મિક મહત્વને કારણે નહીં પરંતુ આજે અમે તમને એટલા ઉપાયો જણાવવાના છીએ કે તે અસરકારક ઉપાયો માણસના જીવનને ખૂબ જ વધારે મહત્વપૂર્ણ બનાવે છે.
તે ઉપરાંત નારિયેળનો ઉપયોગ કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. તે ઉપરાંત આજે અમે તમને નારિયેળ ની મદદથી કોઈ પણ વ્યક્તિ કરોડપતિ કેવી રીતે બની શકે તે વિશે. જાણકારી આપવાના છીએ અને નાના-નાના ઉપાય કરી અને તમે આવનારા સમયમાં કઈ રીતે કરોડપતિ બની શકો છો તે વિશે. જાણકારી આપવાના છીએ
હિન્દુ ધર્મમાં કોઇપણ વૃક્ષનું અનેરૂ મહત્વ સમજાવવામાં આવ્યું છે. માત્ર ધર્મના મહત્વ અને માન્યતા આપી અને તેમની સાથે ધર્મ જોડવામાં આવેલો છે. તેમની સાથે હિન્દુ ધર્મમાં નારિયેળ વૃક્ષ પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અને હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ વધારે મહત્વ રહેલું હોય છે.
મંદિરમાં નારિયળ અર્પણ કરવાનો રિવાજ હોય છે. નારીયેર ને શ્રીફળ તરીકે ઓળખવામાં આવે છે. નાળિયેર ઉપર ચમેલીના તેલનો વડે સિંદૂર વડે સ્વસ્તિકનું નિશાન બનાવવાનો રહેશે. ત્યાર પછી તમારે નારિયેળને હનુમાન દાદાના મંદિરે લઈ જવાનું રહેશે. ત્યાર પછી તે નાળિયેર ને તમારે હનુમાન દાદા ને અર્પણ કરવાનું રહેશે.
આમ કરવાથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને નાણાકીય સમસ્યા હોય તો પણ હનુમાન દાદાના નારિયેળનો ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તેવું કોઈપણ વ્યક્તિને જીવનમાં બીજી કોઈપણ સમસ્યા હોય તેના નિવારણ માટે પણ નાળિયેર ના ઉપાય જણાવવામાં આવ્યા છે.
કારણ કે જે સમયે સમસ્યા જન્મ લે છે. ત્યારે તેમનો કાળ પણ જન્મ લેતી હોય છે. અને ત્યારે તેમનો સમાધાન પણ જન્મ લેતી હોય છે. એટલા માટે ઘણી વખત પૂરતી જાણકારી ન હોવાને કારણે માણસ નિષ્ફળ બની જતો હોય છે. અને પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે માધ્યમ છે કે તેના દ્વારા માણસ પોતાની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે.
માણસ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તે ઉપરાંત ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા નિયમિત રીતે કરવાથી તેમના ઉપર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પૂજા કરતી વખતે તેમની પૂજામાં નાળિયેર અર્પણ કરવું જોઇએ અને પૂજા પૂર્ણ થયા પછી તે નાળિયેર અને તિજોરીમાં રાખી દેવું જોઈએ.
સાંજના સંધ્યા સમયે આ નારીયેર માતા લક્ષ્મીને અર્પણ કરી અને વધારે લેવું જોઈએ તે ઉપરાંત જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ આવેલો હોય કે રાહુ કેતુનાં અશુભ અસરો આવતી હોય તે લોકોએ સુકેલું નારીયલ લેવાનું છે.આ કાળા સૂકું નારિયેળ અથવા કાળા કલરના અથવા સફેદ કલરના ધાબળા અથવા સાલ નું દાન કરવાથી તે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ માંથી મુક્તિ મળે છે.
સમય સમય ઉપર આ ઉપાય કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની ખામી દૂર થાય છે. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિ ને રોકી શકતો નથી અને તેમને બચાવવા માટે સક્ષમ રહેતો નથી. તો પરિવારને આર્થિક સંકટથી બચવા માટેના અમુક ઉપાયો જણાવવામાં આવે છે.
તેઓ પણ માણસ ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ સફળ થતો નથી. તો તમારે લાલ કલરનો એક કપડું લેવાનું છે. તેમાં નારિયેળ વિધિ દેવાનું રહેશે. તેમને આ વહેતા નદીમાં એટલે કે પાણીમાં પધરાવી દેવાનો રહેશે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને વ્યવસાયમાં સતત ખોટ આવી રહી હોય તો તેમને વ્યવસાયમાં નફો કરવા માટે એક સરળ ઉપાય જ અમે તમને જણાવાના છીએ
આજકાલ દરેક વ્યવસાયમાં વાતાવરણ અતિશય ખરાબ થઈ ગયું છે. કોઈ ઘર એવું ન હોય કે ત્યાં કોઈ પણ પ્રકારનો વાદવિવાદ કે ઝઘડો ન થતો હોય એટલા માટે ઘરમાં થતાં તમામ પ્રકારના વાદ-વિવાદ અને તકરારનો અંત લાવવા માટે તમે પવિત્ર શ્રીફળનો ઉપયોગ કરી શકો છો
તે ઉપરાંત જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. પરંતુ જે સમયે સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ત્યારે તેમનો સમાધાન પણ ઉત્પન્ન થતું હોય છે. પરંતુ માણસને પૂરતી જાણકારી ન હોવાને લીધે તે પ્રાપ્ત કરી શકતો નથી અને સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી નજર કરીએ તો નાળિયેર દરેક વ્યક્તિના જીવનના દોષ દૂર કરવા માટે અતિશય મહત્વપૂર્ણ સાબિત થાય છે.
હિન્દુ ધર્મમાં નાળિયેરની એવા ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરી અને જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. હિન્દુ ધર્મમાં નારિયેળનું અતિશય ખૂબ અને વધારે વિશિષ્ટ મહત્વ જણાવવામાં આવ્યું છે.
હિન્દુ ધર્મમાં નારીયલ ની અતિશય અને અનન્ય હાજરી દર્શાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નારિયળ વગર કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિને વ્યવસાયમાં સતત નુકસાન ન આવતું હોય તો ગુરુવારના દિવસે નારિયેળ લેવાનું છે. અને તેના થઈ અને ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું છે.
સંધ્યા સમયે આ નારીયેર ભગવાન વિષ્ણુને સમર્પિત કરવાનું છે. માતા લક્ષ્મીનું નમન કરવાનું છે. આમ કરવાથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થશે. અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે. અને તમને વ્યવસાયમાં ખૂબ જ વધારે વૃદ્ધિ થશે.