માણસના જીવનમાં અનેક પ્રકારની પરિસ્થિતિ આવતી હોય છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાની આર્થિક પરિસ્થિતિ માટે આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે દિવસ-રાત મહેનત કરતો રહે છે. પરંતુ તેમાં તેમને સફળતા પ્રાપ્ત થતી નથી આવી પરિસ્થિતિમાં હાજર રહેલા ઉપર વિશે જાણકારી આપવાના છીએ.
તેઓને નજીકના સમયમાં કર્જમાંથી મુક્તિ મેળવી શકો છો. આર્થિક મુશ્કેલી માંથી સમાધાન પ્રાપ્ત કરી શકો છો અને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે અમુક ઉપાય કરવાથી ફરજ માંથી મુક્તિ મેળવી શકો છો. આ ઉપાય કરવાથી એક મહિનાની અંદર ખૂબ જ ટૂંકા સમયમાં આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવા લાગે છે.
તમારું વધી રહેલું ફરજ પણ ઓછું થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો ઘરમાં વધારે પડતા નકારાત્મક ઊર્જા રહેલી હોય તો આવી પરિસ્થિતિમાં ઘરમાં પૈસા માં વધારો થતો ન.થી પરંતુ પૈસામાં સતત વધારો થતો રહ્યો છે. અને વ્યક્તિ કરજમાં ડૂબી જતો હોય છે.
એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઘરમાં હંમેશાં સકારાત્મક ઉર્જા હોવી જોઈએ. તે સિવાય દેવા કર્જથી મુક્તિ મેળવવા માટે તમારે કેટલાક ઉપાયો કરવા જોઈએ અને તમને જણાવી દઈએ કે ફરજ માંથી મુક્તિ મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે. કે જે ખૂબ જ વધારે અસરકારક છે અને હંમેશા માતા લક્ષ્મી અને ઘરમાં વાસ કરે છે તો ચાલો જાણીએ આ ખાસ ઉપાયો
બાથરૂમમાં પાણીની ડોલ ભરીને રાખો છો
તમારે કરજમાંથી મુક્તિ મેળવવી હોય તો રાત્રે સૂતા પહેલા એક ડોલમાં પાણી ભરવું છે. ઉપરાંત બીજા દિવસે તે પાણીથી આવતા સમગ્ર બાથરૂમ સાફ કરવા આમ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થવાની શક્યતા છે. અને ઘરમાં સકારાત્મક ઊર્જાનું વહન થવાની શક્યતા છે.
એવું માનવામાં આવે છે કે રાત્રે સૂતા સમયે બાથરૂમમાં પાણીની ડોલ ભરીને રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા તેમણે સંગ્રહ થાય છે. અને તમને વસ્તુની જાણકારી આપી દઈએ કે તમારા ઉપર તે વખતે સૌ પ્રથમ ધ્યાન રાખવું જોઈએ કે તે પાણીનો ઉપયોગ બીજા કોઈપણ હેતુ માટે કરવો ન જોઇએ.
ખાસ કરીને નહાવા માટે ન કરવો જોઇએ અને હાથ-પગ ધોવા માટે પણ ન કરવો જોઈએ. આ પાણીનો ઉપયોગ ઘર ની સાફ સફાઈ અને બાથરૂમની સફાઈ કરવા માટે જ કરવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બાથરૂમમાં ક્યારેય પણ પાણીની ડોલ ખાલી રાખવી જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે બાથરૂમમાં પાણીની ખાલી ડોલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. તે વખતે સમગ્ર ઘરમાં ફેલાય છે. એટલા માટે હંમેશા પાણીની ડોલ ભરીને રાખવી જોઈએ
ખાલી ડોલને ઉભી રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેવું ઉપરાંત સવારે ઉઠતી વખતે કોઈપણ કામ માટે બહાર નીકળતી વખતે ખાલી ડોલ સામે જોવું પણ અતિ શુભ માનવામાં આવતો નથી. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ભૂરા અને વાદળી કલરની ડોલ રાખવી બાથરૂમમાં દિવસે શુભ અને પવિત્ર માનવામાં આવે છે.
તમારે આ રંગ ની જરૂર પડશે તે બાથરૂમમાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે વાદળી રંગની ડોલ રાખવાથી ઘરમાં ખુશી અને આનંદના સમાચાર પ્રાપ્ત થાય છે. ઘરમાં ધન ની ક્યારેય પણ ઉણપ રહેતી નથી પરંતુ વ્યવસ્થિત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ ડોલમાં પાણી ભરેલું હોવું જોઈએ
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરમાં ક્યારેય પણ પાણી નથી વહેતું હોવું જોઈએ. જો નળમાંથી પાણી વહેતું હોય તો તેમણે તરત જ બદલાવી નાખો છે. અથવા તો રીપેરીંગ કરાવવો જોઇએ એવું માનવામાં આવે છે. જે કોઈપણ જગ્યાએ ખરાબ ન અથવા પાણી ટપકે છે. જેના લીધે માતા લક્ષ્મી ઘરમાં રહેતી નથી
ઘરમાં હંમેશા પૈસાની તંગી થતી રહે છે. એટલા માટે જે કોઈપણ જગ્યાએ નળમાંથી પાણી રહેતું હોય તે ન બદલાવી રાખવો જોઈએ
વાસ્તુશાસ્ત્રમાં એવું જણાવ્યું છે કે ઘરના બાથરૂમમાં એક બાઉલ ની અંદર મીઠું નાખવું જોઈએ અથવા આ બાઉલ કાચની બનેલી હોવી જોઈએ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બાથરૂમ માં મીઠા રાખવાથી બાથરૂમમાં તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા ઓગળી જાય છે. અને ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
પરંતુ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ રાખેલું મીઠું ઓછામાં ઓછા સાત દિવસ સુધી બાથરૂમમાં રાખવું જોઈએ અને તે પછી ફરીથી નવું મીઠું બાથરૂમ માં મુકવું જોઇએ એટલે કે સાથ સાથ દિવસે બાથરૂમ માં રહેલું મીઠું બદલી નાખવું જોઈએ
વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે ઘરમાં હંમેશા સ્વચ્છ અને સાફ બાથરૂમ હોય છે. તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા અસર કરતી નથી. એટલા માટે નિયમિત રીતે સાફ સફાઈ કરવી જોઈએ ને બાથરૂમ માં તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તે સમગ્ર ઘરમાં ફેલાય છે.
એટલા માટે બાથરૂમ સાફ રાખવું જોઈએ તેને નિયમિત રીતે સાફ કરવાથી તેમની સારી અસર માણસના શરીરમાં
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…