ધર્મ

જીવનમાં સતત મળતી નિષ્ફળતા અને આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે કરો વિઘ્નહર્તા ગણપતિ દાદાનો આ ઉપાય

Published by
મેઘના

હિંદુ ધર્મના દરેક દેવી-દેવતાઓને સમર્પિત એક વાર હોય છે.  દરેક દેવી દેવતાઓના અલગ અલગ વાર હોય છે. તે દિવસે તેમની પૂજા કરવામાં આવતી હોય છે.  એવું કહેવામાં આવતું હોય છે કે તે ચોક્કસ દિવસે તે દેવી-દેવતાની પૂજા કરવામાં આવે તો તેમના મનની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે.

આજે અમે તમને સૌપ્રથમ પૂજા કરતી વખતે ભગવાન ગણેશની પૂજા કરવાનું જણાવી રહ્યા છીએ ભગવાન ગણેશને હિન્દુ ધર્મમાં પ્રથમ દેવ તરીકે પૂજવામાં આવે છે. એટલા માટે કોઈપણ દેવી-દેવતાની પૂજા કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

તે ઉપરાંત ભગવાન ગણેશનો વારે બુધવારે એક વિશિષ્ટ તહેવાર તરીકે માનવામાં આવે છે. આ દિવસે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની બુધવારના દિવસે પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે.

એટલું જ નહીં વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારની આવતી સમસ્યા દૂર થાય છે. તે સાથે આ વ્યક્તિ જીવનમાં ખુશી અને આનંદના સમાચાર પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત તેમના મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તે ઉપરાંત તે વ્યક્તિ નિયમિત રીતે ભગવાન ગણેશની પૂજા કરે છે.

તેમના ઉપર તેઓ જલ્દીથી પ્રસન્ન થાય છે. એટલું જ નહીં શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈપણ વ્યક્તિના જીવનમાં વારંવાર કોઈપણ પ્રકારના વિઘ્ન  આવતા હોય તો બુધવારે ભગવાન ગણેશની વિશિષ્ટ પૂજા કરવાથી તે વ્યક્તિના જીવન અને કાર્ય માં આવતા તમામ પ્રકારના વિધ્નો દૂર થશે અને ભગવાન ગણેશની કૃપાથી તેમના જીવનના તમામ કાર્ય સફળતા છે.

આજે અમે તમને ભગવાન ગણેશની કેટલીક વિશિષ્ટ રીતે પૂજા કરવી અને તેના ઉપાય વિશે જાણકારી આપવાના છીએ એવું કહેવામાં આવે છે. કે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે હળદરનો વિશિષ્ટ પ્રકારનો ઉપાય કરવાથી જીવનમાં ખૂબ જ વધારે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત ઘરની પૂજા પણ પવિત્ર થઈ શકે છે. એટલા માટે ખાસ પ્રકારની હળદરથી ભગવાનની ગણેશની પૂજા કરવાથી હળદર નો ઉપાય કરવાથી ભગવાન ગણેશ જ ઝડપથી પ્રસન્ન થાય છે. આ તમને એવા હળદરની જાણકારી આપી દઈએ કે ભગવાન ગણેશને હિન્દુ ધર્મના તમામ દેવી-દેવતાઓ ના પ્રથમ દેવતા ગણવામાં આવે છે.

એટલા માટે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં તમામ પ્રકારના સકારાત્મક લાભ પ્રાપ્ત થાય છે. તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ ઘરમાં ક્યારેય પણ પ્રવેશ કરી શકતી નથી.

એટલા માટે ઘરના મુખ્ય દ્વાર ઉપર હંમેશા ગણપતિ દાદાની મૂર્તિ રાખવી જોઈએ અથવા ગણપતિ દાદા નુ ચિત્ર પ્રસ્થાપિત કરવું જોઈએ. એટલે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી એટલા માટે જ કોઈપણ વ્યક્તિ ભગવાન ગણેશની નિયમિત રીતે પૂજા કરે છે.  તેમના ઘરમાં આવતા તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે.

એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ સમૃદ્ધિ થાય છે. સંપત્તિમાં વધારો ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તે ઉપરાંત શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ગણેશજીને હળદર ચડાવવી અતી શુભ અને પવિત્ર માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ગણેશજીને હળદર ચઢાવવાથી જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે. તે ઉપરાંત ભગવાન ગણેશને હળદરથી તિલક કરવાથી ભગવાન ગણેશના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.  તેમના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત ભગવાન ગણેશ તમામ ગણોના સ્વામી હોવાને કારણે તેમનું નામ ગણપતિ રાખવામાં આવ્યું છે. એટલા માટે જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. કે તેઓ કેતુના દેવતા અને વિશ્વના કોઈપણ દોસ્ત દૂર કરનારા દેવ તરીકે માનવામાં આવે છે. એટલા માટે તેમને વિશ્વ તણી અને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ કહેવામાં આવે છે.

તેમના માથા ઉપર હાથીનું માથું હોવાથી તેમને ગજાનન પણ કહેવામાં આવે છે. એટલા માટે ગણેશજીની ઉપાસના કરનાર તમામ પ્રકારના સમુદાયને ગણપતિ કહેવામાં આવે છે. તે ઉપરાંત આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થશે અને તમારા જીવનમાં તમને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે

એવું માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાં આવતી તમામ પ્રકારની પીડા દૂર કરવા માટે તમારે પીળા કલરનો એક કપડામાં હળદરની ગાંઠ બાંધી અને ભગવાન ગણેશને સમર્પિત કરવાની છે. તેથી તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક અસર જોવા મળે છે. અને ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

 

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago