દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. લોકો પૈસા કમાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. દરેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. પરંતુ ઘણા લોકો માટે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પૈસા પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થતો નથી આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ ખૂબ જ નિરાશ થઈ જતો હોય છે.
પરંતુ આ અંગે તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી. શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે તેમની મદદથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. માતા લક્ષ્મી પ્રાપ્ત કરી શકાય છે. તે માટે તમારે તમારી મહેનતથી મેળવેલા પૈસાની તમને ખૂબ જ વધારે આવક થશે
સાથે જ તમારી આવકમાં વધારો કરી શકો છો. તે તમારા જીવનમાં ભૌતિક સુવિધાઓમાં વધારો થશે આ માટે તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના અમુક ઉપયોગ કરવાનો રહેશે. તમારી ભૌતિક સુખ-સુવિધામાં વધારો થવાની શક્યતા છે. તે ઉપરાંત માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમી નિવાસ કરશે
તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની ઊણપ રહેશે નહીં. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ઘરે નિયમિત રીતે દર શુક્રવારના દિવસે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ વધારે પ્રસન્ન થાય છે. માતા લક્ષ્મીનો નિવાસ દરેક વ્યક્તિના ઘરમાં થાય છે.
જો કોઈ પણ વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમારે દર શુક્રવારના દિવસે આ પાઠ કરવાનો રહેશે અને જીવનમાં આવતી તમામ પ્રકારની પરિસ્થિતિ સંપત્તિ પ્રાપ્ત કરવાના ઘણા બધા માર્ગો ખુલશે અને તમારા જીવનમાં તમારી કિસ્મત તમારા દરેક ક્ષેત્રે સાથ આપશે અને ઘરની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ વધારે મજબૂત થશે.
તે ઉપરાંત વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થવાની શક્યતા છે. જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થવાની શક્યતા છે. જે કોઈપણ વ્યક્તિના જીવનમાં નકારાત્મક આવે છે. તે તેમના કારણે તેમના કારણે તેમના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ આવતી હોય છે.
જો ઘરમાં નકારાત્મક ઊર્જા હોય તો તેમના કારણે તેમના પરિવારના આંગણે શરૂઆત થતા હોય છે. અને ઘણી વખત પરિવારના સભ્યો વચ્ચે ઘણા બધા ઝઘડા થતા હોય છે. અને ઘરમાં અશાંતિનું વાતાવરણ ઉત્પન્ન થતું હોય છે. જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા નથી.
આ માટે તમારે ફક્ત અઠવાડિયામાં એકવાર તમારા ઘરમાં પોતાં કરતી વખતે તેમાં નિમક ઉમેરવાનું રહેશે. આ કરવાથી ઘરમાં આવતી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થશે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનશે.
તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને અમાસના દિવસે ઘરની સાફ સફાઈ કરવી છે. તો તે ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. જો તમે તમારા ઘરની અંદર કોઈ કચરો રાખો છો તેમને અમાસના દિવસે ફેંકી દેવી જોઈએ અને ઘરમાં કોઈ પણ નકામી વસ્તુ પડી રાખવી જોઈએ નહીં
જો લાંબા સમય સુધી તેનો ઉપયોગ ન હોય તો તેને વેચી દેવી જોઈએ. તે ઉપરાંત ઘરના મંદિરમાં પાંચ અગરબત્તીના ધુપ લગાવવાથી પણ વાળ ખૂબ જ સારું ફળ પ્રાપ્ત થાય છે. ઘરમાં શાંતિનું વાતાવરણ પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત દરેક વ્યક્તિએ પૂનમના દિવસે ગાય ના છાણનું દહન કરવાનું રહેશે
ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મી નો જાપ કરવાનો રહેશે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધાર્મિક મહત્વ વધી જાય છે. તે ઉપરાંત તેમના જીવનમાં તેમના ઘર ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. તે ઉપરાંત તેમણે એક અગરબત્તી કરવાના કાંડામાં લોબાન સળગાવવાનો રહેશે
આ મહિનામાં બે વખત ઉપાય કરવાથી ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જો કોઈપણ વ્યક્તિને પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યા થતી હોય અને આર્થિક સમસ્યામાંથી વારંવાર છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે ગુરુવારના દિવસે પીપળાના પાન અને તેમના ઝાડને જળ અર્પણ કરવું જોઇએ
તે ઉપરાંત ગુરૂવારના પવિત્ર દિવસે પીપળાના ઝાડ નીચે બેસી અને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને શનિવારના દિવસે પીપળાના ઝાડને ગોળ અને દૂધ સાથે પાણી પણ અર્પણ કરવું જોઇએ અને સરસવના તેલનો દીવો કરવો જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી આર્થિક નુકશાની દૂર થશે અને ઘરમાં આર્થિક પ્રગતિ થવાની શક્યતા છે.