ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે તે અમરત્વ પામેલું છે. તેમણે દેવતાઓ પાસેથી અમૃત ચોરી લીધું હતું તમને સંપૂર્ણ દંતકથા વિશે જાણકારી આપવાના છીએ આ વાર્તા સતયુગની છે. જ્યારે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ પર હતા અને ઋષિઓ કશ્યપની તે સમયે બે પત્નીઓ હતી.
જે પ્રજાપતિ દક્ષ ની દીકરીઓ હતી તેમાંથી એકનું નામ હતું વનિતા હતુ અને બીજીનું નામ કદ્ર હતું. બંને બહેનો હતી પરંતુ બંનેમાં ખૂબ જ વધારે ઈર્ષ રહેતી હતી. બંને ના પુત્રો હતા તો તેમના ઋષિ કશ્યપના પુત્ર પરંતુ બંનેના પુત્ર માટે બંને એક વરદાન માંગ્યું હતું.
એટલા માટે વનિતા દ્વારા બે બળવાન પુત્ર માગવામાં આવ્યા હતા. ત્યાર પછી દ્વારા કદ્ર પુત્રમાં એક હજાર જેટલા સર્પ પુત્ર માગવામાં આવ્યા હતા તે ઈંડા સ્વરૂપે ઉત્પન્ન થવાના હતા અને સર્પ હોવાના કારણે ના દિકરા ને જલ્દી તેમાંથી નીકળી ગયા હતા.
પોતાની માતાની સેવા કરવા લાગ્યા હતા અને તેમની સેવા કરી અને પગની કહ્યા અનુસાર તેમનું કામ કરતા હતા એટલા માટે બંને બહેનો વચ્ચે ખૂબ જ વધારે શરત લાગી હતી કે જેમના પુત્ર બળવાન હશે તેમને બીજાની નોકરાણી દાસી બનીને રહેવું પડશે.
એટલા માટે આ ઉતાવળમાં ઉતાવળમાં વનિતાએ પહેલા ઈંડાને પાકે તે પહેલા તોડી દીધું હતું પરંતુ તે ઈંડું પાક્યું હતું નહીં. ઈંડા માંથી વિકાસ થયા વગર નું બચ્ચું બહાર નીકળ્યું હતું તેમનું સ્વરૂપ એનો હતું પરંતુ તે અડધો પરિપક્વતા ત્યાર પછી તેમને અરૂણ નામના થી પ્રખ્યાત કરવામાં આવ્યું હતું.
ત્યાર પછી તે સૂર્યની સાથે બ્રહ્માંડનો તારો બની ગયો હતો.એ ભય માને ભયમાં વનિતા દ્વારા બીજું ઈંડું ફોડી નાખવામાં આવ્યું હતું પરંતુ બંને ઈંડા તોડી નાખવાના કારણે તે શરત હારી ગઇ હતી. પોતાની નાની બહેન ને ત્યાં નોકરાણી રહેવાની શરતે તેમને મંજૂર થઈ હતી.
પરંતુ તે ઈંડું ફૂટ્યું ના હતું. લાંબા સમય પછી બીજું ઈંડુ ફૂટ્યું હતું. તેમાંથી ગરુડ ઉત્પન્ન થયા હતા. તેમણે માણસના સ્વરૂપમાં પાંખો ઉત્પન્ન થઈ હતી અને પોતાની માતાને હાલતમાં જોઈ અને તેમણે સાપો થી મુક્તિ મેળવવા માટે ની શરત પૂછી હતી.
સર્પ દ્વારા એ વનિતાની મુક્તિ માટે અમૃત જોઈતું હતું ત્યાર પછી ગરુડ જી સ્વર્ગ લોક તરફ નીકળી પડ્યા હતા અને દેવતાઓએ અમૃતની સુરક્ષા માટે ત્રણ ચરણોમાં સુરક્ષા રાખી હતી પહેલા ચરણમાં આગના મોટા પડદા પાછળ રહીને રાખ્યા હતા. ત્યાર પછી બીજા ચરણમાં ખૂબ જ વધારે ધારદાર હથિયારો રાખ્યા હ
પરીક્ષણ થતી દીવાલો અને ત્યાર પછી અંતમાં ખૂબ જ વધારે ઝેરીલા બે સાપોને સુરક્ષા કરવા માટે ત્યાં આવ્યા હતા અને ત્યાં સુધી પહોંચતા પહેલા સમગ્ર દેવી દેવતાઓ સાથે તેમણે યુદ્ધ કરવાનું હતું. ગરુડ દેવ દરેક દેવી-દેવતા સાથે લડી રહ્યા હતા ત્યાર પછી ગરુડ દેવ દ્વારા તમામ દેવતાઓ ને પરાજીત કરવામાં આવ્યા હતા.
ગરુડ ગંગા જેવી ઘણી બધી નદીઓમાંથી જળ પોતાના મોઢા માં લઇ લીધું હતું ત્યાર પછી તેમને પહેલા ચરણની આગ બુઝાવી દીધી હતી ત્યાર પછી ગરુડ દેવ સ્વરૂપ પોતાનું સ્વરૂપ એટલું નાનું કરી દીધું હતું કે ગુરુદેવ ઈચ્છા પ્રમાણે પોતાનું સ્વરૂપ નાનું અને મોટું કરી શકતા એટલા માટે પ્રથમ ચરણમાં તેમને પોતાનું સ્વરૂપ મોટું કરી દીધું હતું ત્યારે તે જલ ની મદદથી તેમણે સમગ્ર આગને બુઝાવી નાખી હતી.
ત્યાર પછી તેમણે પોતાનું સ્વરૂપ એટલું નાનું કરી દીધું હતું કે કોઈ પણ હજાર ધારદાર હથિયાર એનો કંઈ પણ બગાડી શકતા ન હતા અને આશાપુરા અને બંનેના પંજામાંથી મુક્ત કરી અને તેમના મોઢા માં અમૃત કળશ ઉઠાવી અને તે પૃથ્વી ઉપર ચાલ્યા ગયા હતા
ત્યાર પછી રસ્તામાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હતા. પરંતુ ગરુડ દેવ પાસે પોતાના અમૃતનો કળશ પર હોવા છતાં પણ ગરુડ દેવને તેમની જરા પણ લાલચ ન હતી તેના કારણે વિષ્ણુ ભગવાન ગરુડ દેવ ખુશ થઈ ગયા હતા અને તેમને ગરુડ દેવને વરદાન આપ્યું હતું કે ભગવાન વિષ્ણુ દ્વારા આપવામાં આવેલા વરદાનના કારણે તેના જીવન અમર થઈ ગયા હતા.
ત્યાર પછી ગરુડ દેવ દ્વારા ભગવાનને તે એક વરદાન માગવા માં આવ્યું હતું અને તેમણે ભગવાનને પોતાની સવારી બનાવવાનું વરદાન માગ્યું હતું ત્યાર પછી હંમેશાં ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ દેવને માનવામાં આવે છે. ત્યાર પછી દેવોના દેવ ઈન્દ્ર દ્વારા પણ ભગવાન મને વરદાન આપવામાં આવ્યું હતું.
તેઓ સાપને પોતાના ભોજનમાં સ્વરૂપમાં ખાઈ શકશે તેમના બદલામાં ગરુડ દ્વારા અમૃતનો કળશ પાછો આપવામાં આવ્યો હતો અને ગરુડે સાપોને અમૃત સોંપી દીધું હતું
જય શ્રી ગુરુડદેવ
જય શ્રી વિષ્ણુ ભગવાન