ગુજરાત

એક જ પડમાં દસ દિવસની લાડકી ને માથે પિતા નો આશરો લઈ ગયા ભગવાન

Published by
મેઘના

નાનપણથી જ તેઓ ધંધુકા તાલુકામાં રહેતા હતા અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કિશન ખૂબ જ વ્યવસ્થિત છોકરો હતો અને કોઈપણ પ્રકારની કોઇપણ વ્યક્તિ સાથે તેમની દુશ્મની હતી નહી અને કિશન ને કોઈપણ ફોટા આડા રસ્તે જતો હતો નહીં અને કિશન ભરવાડ ના કરે 20 દિવસ પહેલા તેમની દિકરીનો જન્મ થયો હતો

તેમના ઘરે દીકરીનો જન્મ થતાં પરિવાર ખુશીઓ મનાવી રહ્યો હતો પરંતુ કિશન ની દીકરી ને પોતે હજુ ભરપૂર પ્રેમ કરે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું અને થોડા દિવસો પહેલા કિશનને કટ્ટરવાદી માનસિકતા ધરાવતી એક વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી હતી અને આજે પરિવારની માસૂમ દીકરી ને ન્યાય મળે તેવી કિશનને પત્ની અને તેમની બહેનો ની માંગણી છે

પ્રાર્થના સભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને ફક્ત ૨૦ દિવસની દીકરીને હાથમાં લઇ અને તે ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા અને કિશન ના હત્યારાઓને ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માગણી કરી હતી અને કિશન ભરવાડ ના મકાન થી જ ૫૦ મીટર દૂર તેમની હત્યા કરવામાં આવી હતી

ઘરની આજુબાજુ માં આવેલી ઝેરોક્ષની દુકાન ચલાવે છે અને મોરવાડ વિસ્તારમાં આવેલી ગલી ની અંદર 50 મીટર દૂર જ તેમને ની દુકાન છે જ્યાં તેમની હત્યા કરવામાં આવી હતી અને ત્યાં ત્યારે પોલીસે બેરીકેટ ગોઠવી દીધા છે ધંધૂકા શહેરમાં 25મી જાન્યુઆરીના રોજ સાંજે કિશનભાઇ શીવાભાઈ બાઈક ઉપર આવેલા બે શખ્સો પર ફાયરિંગ કરી અને ભાગી ગયા હતા

ત્ઈયારબાદ કિશન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યાર પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો આમ કિશોરની હત્યા થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને શહેર ની દુકાનો પણ એકાએક બંધ થઈ ગઈ હતી અને હત્યાના મામલે મૃતકના પરિવારજનો અને જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર ન કરવાની જાહેરાત કરતા સમગ્ર તંત્ર દોડતું થયું હતું

સંતો અને મહંતો ના કહેવા થી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર કર્યો હતો અને જ્યારે આ મૃતક દર્શન યાત્રા ગામ થી હજારો લોકો ભેગા થયા હતા અને હત્યારાઓને તાત્કાલિક ઝડપી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી

કીશન ભરવાડ ના ઘરે 20 દિવસ પહેલા તેમના પ્રથમ સંતાનનો જન્મ થયો હતો અને તેમના પ્રથમ સંતાન માટે ની દીકરી નો જન્મ થયો હતો અને એક નાનકડી બાળકી જેવા ઘરમાં તે પોતાની પત્ની માતા-પિતા અને પોતાની દીકરી સાથે કિશન રહેતો હતો અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે એક નાની એવી દુકાન ચલાવતો હતો

અમદાવાદ જિલ્લામાં કિશન ભરવાડ ની સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે હત્યા કરવામાં આવી હતી અને કિશનની હત્યાના પગલે તેમના પરિવારમાં ખૂબ જ  આઘાત લાગ્યા છે કિશન ના ઘરે 20 દિવસ પહેલા જ પારણું બંધાયું હતું અને પરિવારમાં કિશન ના ઘરે દીકરીનો જન્મ થતાં જ  તેમના ઘરે ખુશીની લાગણી છવાઈ ગઈ હતી

પરંતુ ફક્ત ૨૦ દિવસની અંદર તેમનું મૃત્યુ થતા અને તેમના માતા-પિતાનું સુખ છીનવાઇ ગયું પરિવાર ખૂબ જ આઘાત માં આવી ગયો છે હવે પરિવારની એક જ છે કે ૨૦ દિવસની દીકરીને તેમના પિતાની હત્યા કરનારને સજા મળે અને પરિવારને ન્યાય મળે અને કિશન ની કોઈપણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની માથાકૂટ હતી નહી

મૂળ લીંબડીના ચુડા તાલુકાના ચલથાણ ગામના રહેવાસી કિશન બોડીયા ધંધુકાના મોઢવાડા વિસ્તારમાં રહેતી તેમની પત્ની અને તેમની માતા પિતા અને 20 દિવસ ની દીકરી સાથે પોતાના પરિવાર સાથે રહેતો હતો ગણિત કિશન ભરવાડ હોતે ઝેરોક્ષની દુકાન ચલાવતો હતો અને સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરતો હતો

 

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago