લસણનો ઉપયોગ દરેક ભારતીય ઘરમાં થતો હોય છે. લસણનો ઉપયોગ કોઈપણ વાનગીનો સ્વાદ વધારવા માટે થતો હોય છે. તે ઉપરાંત તમે લસણનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરી શકો છો. તાવ , શરદી બિમારીમાંથી છૂટકારો મેળવવા માટે પણ કરી શકો છો.
પરંતુ શું તમને ખબર છે? કે લસણ નો ઉપયોગ ઘણી બધી બીમારીઓમાંથી છુટકારો મેળવવા માટે થાય છે. એવામાં આજે અમે તમને લખાણનો એક વિશિષ્ટ રીતે ઉપયોગ કરવાની રીત વિશે જાણકારી આપવાના છીએ. આ રીતનો ઉપયોગ કરવા માટે તમારે લખાણને સતત સાત દિવસ સુધી મધમાં ડૂબાડીને રાખવાનું રહેશે.
થોડા દિવસ પછી તેમની અસર તેમાં જોવા મળશે તો ચાલો જાણીએ કે લસણ અને મધ નો કઈ રીતે ઉપયોગ કરવાથી આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે.
રીત
બે ત્રણ લસણની મોટી કળી લઈ અને તેને હળવેથી દબાવી નાખવી. ત્યારબાદ તેને તોડી નાખવી. ત્યારબાદ તેને શુદ્ધ મધ માં ઉમેરી દેવી અને તેમને સાત દિવસ સુધી એમ રહેવા દેવી. સાત દિવસ પછી લસણમાં પૂરી રીતે મધ જામી જાય છે.
મધમાં લસણ ડૂબાડીને અને તેનું સેવન કરવાથી થતા ફાયદા.
આ રીતે લસણનું સેવન કરવાથી શરીરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. તેનાથી શરદી ઉધરસ જેવી સમસ્યાઓ થી મુક્તિ મળે છે. લસણ અને મધ મિશ્ર કરીને તેનું સેવન કરવાથી શરીરના વજનમાં ઘટાડો જોવા મળે છે. તથા પેટની ચરબી બરફની જેમ ઓગળી જાય છે.
શરીર ચુસ્ત અને તંદુરસ્ત
શરીર ચુસ્ત અને તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે. લસણ અને મધ માં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. તે ઘણા પ્રકારના ફંગલ ઇન્ફેક્શનને આપણા શરીરથી દૂર રાખવામાં મદદ કરે છે.
બૅક્ટેરિયલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેકશન
તે આપણા શરીરને કોઈ પણ પ્રકારના બૅક્ટેરિયલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેકશન થી દુર રાખવામાં ખૂબ જ મદદ કરે છે. લસણમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી વિવિધ તત્વો હોય છે. તથા મધમાં ખુબજ વધારે પ્રમાણમાં એન્ટિબાયોટિક તત્ત્વ હોય છે.
ગળામાં સોજો
તેના કારણે તેનું સેવન કરવાથી ગળામાં દુખાવો થતો નથી. અથવા ગળામાં સોજો થયો હોય તો તે દૂર થાય છે. તેમાં રાહત મળે છે. લસણ અને મધનું મિશ્રણ ના સેવન કરવાથી હૃદય ની ધમની માંથી ફેટ બહાર નીકળી જાય છે.
બ્લડ સર્ક્યુલેશન
તેના કારણે યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશન થાય છે. તેના કારણે હૃદયને ખૂબ જ વધારે પ્રમાણમાં દબાણ આવતું નથી. લસણ અને મધ ના મિશ્રણનું સેવન કરવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ માં ઘટાડો જોવા મળે છે. રક્તનો યોગ્ય રીતે પરિભ્રમણ થાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
જો તમે નિયમિત રીતે લસણનું અને મધનું સેવન કરો છો. તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો જોવા મળે છે. તેના કારણે કોઈ પણ બીમારી સરળતાથી તમારાથી દૂર રહી શકે છે. આ એક પ્રકારનું કુદરતી ડિટોક્સીફિકેશન છે.
જે આપણા શરીરમાં રહેલાં ઝેરી તત્વોને દૂર કરે છે અને આપણા શરીરની સફાઈ કરે છે. તેના કારણે આપણા શરીરને ખૂબ જ તંદુરસ્તી આ પ્રાપ્ત થાય છે. આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે.
તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે. તે આપણા દાંતને મજબૂત રાખે છે. તથા કેલ્શિયમ હોય છે. જે આપણા દાંત ને લગતા ઘણા બધા રોગો જેવા કે દાત પીળા થઈ જવા કે તમાકુ નું સેવન કરવાથી દાંત કાળા થઈ જવા વગેરે રોગોમાં પણ લસણ અને મધનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે.
લસણ અને મધ માં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે. તે આપણા શરીરને કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તથા કેન્સર ને લગતા બેક્ટેરિયા આપણા શરીરથી દૂર રાખે છે. તો લસણ અને મધનું સેવન કરવાથી આપણા શરીરને કેન્સરનો રોગ થતો નથી.